શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર કથિત તરાપ મારતા હાયર એજ્યુકેશન બિલ સામે રાજ્યપાલે માગી સ્પષ્ટતા
અમદાવાદ: રાજ્યની આનંદીબેન પટેલ સરકારે તાજેતરમાં જ વિધાનસભાગ્ાૃહમાં પસાર કરેલા સ્ટેટ હાયર એજયુકેશન કાઉન્સિલ બિલ-૨૦૧૬નો કૉંગ્રેસ અને કેટલાક સંગઠનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે ખુદ રાજયપાલ ઓ. પી. કોહલીએ પણ કેટલીક જોગવાઇઓ અંગે સરકારની સ્પષ્ટતા માગી છે. રાજયપાલ દ્વારા બજેટ સત્રમાં પસાર કરાયેલા મોટાભાગના વિધેયકને મંજૂરી આપી દેવાઇ છે. જયારે આ બિલને હજુ મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે હાલ આ વિધેયકનો અમલ ખોરંભે પડી જવા પામ્યો છે. રાજયપાલે આ મામલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવીને તેમને પૃચ્છા કરતા સમગ્ર મામલો હવે ગંભીર થવા પામ્યો છે. માર્ચમાં યોજાયેલી વિધાનસભાની બેઠક દરમિયાન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પર સરકાર દ્વારા નિયમન લાવતું વિધેયક ભાજપ દ્વારા બહુમતીથી પસાર કરીને રાજયપાલને મોકલાયું હતું. જો કે જેવી બિલની જોગવાઇઓ જાહેર થઇ તે સાથે જ રાજકીય પક્ષો, ઉત્તર ગુજરાતના શૈક્ષણિક સંગઠનો, કૉંગ્રેસ, વિદ્યાર્થી સંગઠનો, કેટલાક શિક્ષણવિદોે વિગેરે દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર આ કાયદો લાવીને શૈક્ષણિક સંસ્થાનો પર તરાપ મારવા માગતી હોવાનો આરોપ મૂકયો હતો.
સાંસદ પૂનમ મહાજન માટે સ્પેશ્યલ ટ્રેનનો વિવાદ
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194598
આખા શરીરે ચાદર ઓઢેલી સ્ત્રી પવિત્ર ગણાય?
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194458
દિલ મેં કિસી કી યાદ કો મેહમાં બના દિયા, દુશ્વારિયે હયાત કો આસાં બના દિયા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194086
અમદાવાદ: રાજ્યની આનંદીબેન પટેલ સરકારે તાજેતરમાં જ વિધાનસભાગ્ાૃહમાં પસાર કરેલા સ્ટેટ હાયર એજયુકેશન કાઉન્સિલ બિલ-૨૦૧૬નો કૉંગ્રેસ અને કેટલાક સંગઠનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે ખુદ રાજયપાલ ઓ. પી. કોહલીએ પણ કેટલીક જોગવાઇઓ અંગે સરકારની સ્પષ્ટતા માગી છે. રાજયપાલ દ્વારા બજેટ સત્રમાં પસાર કરાયેલા મોટાભાગના વિધેયકને મંજૂરી આપી દેવાઇ છે. જયારે આ બિલને હજુ મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે હાલ આ વિધેયકનો અમલ ખોરંભે પડી જવા પામ્યો છે. રાજયપાલે આ મામલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવીને તેમને પૃચ્છા કરતા સમગ્ર મામલો હવે ગંભીર થવા પામ્યો છે. માર્ચમાં યોજાયેલી વિધાનસભાની બેઠક દરમિયાન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પર સરકાર દ્વારા નિયમન લાવતું વિધેયક ભાજપ દ્વારા બહુમતીથી પસાર કરીને રાજયપાલને મોકલાયું હતું. જો કે જેવી બિલની જોગવાઇઓ જાહેર થઇ તે સાથે જ રાજકીય પક્ષો, ઉત્તર ગુજરાતના શૈક્ષણિક સંગઠનો, કૉંગ્રેસ, વિદ્યાર્થી સંગઠનો, કેટલાક શિક્ષણવિદોે વિગેરે દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર આ કાયદો લાવીને શૈક્ષણિક સંસ્થાનો પર તરાપ મારવા માગતી હોવાનો આરોપ મૂકયો હતો.
સાંસદ પૂનમ મહાજન માટે સ્પેશ્યલ ટ્રેનનો વિવાદ
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194598
આખા શરીરે ચાદર ઓઢેલી સ્ત્રી પવિત્ર ગણાય?
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194458
દિલ મેં કિસી કી યાદ કો મેહમાં બના દિયા, દુશ્વારિયે હયાત કો આસાં બના દિયા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194086
રાજ કપૂર: પર હમ તુમ્હારે રહેંગે સદા
સુરેન્દ્રનગરમાં 4 વર્ષમાં ગીધની સંખ્યા 4થી વધીને 88 થઈ
પર્યાવરણને ચોખ્ખું રાખતું ગીધ આજે પોતે સાફ થઈ ગયાની વાતો સાંભળાય છે. તાજેતરમાં 27, 28 અને 29 મેના રોજ કરાયેલી ગીધની વસતી ગણતરી મુજબ ગીધની સંખ્યા 1000 અંદર પહોંચી છે, પરંતુ ઝાલાવાડમાં તેમની સંખ્યા વધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 2012માં માત્ર ચાર ગીધ નોંધાયાં હતાં. 2012માં ગુજરાતમાં ગીધની વસતી ગણતરી યોજાઈ હતી, જેમાં ગીધની કુલ સંખ્યા 1043 નોંધાઈ હતી, જે 2016માં ચારથી વધીને હાલ 88 સુધી પહોંચી છે. }ભાસ્કર ગીધની ગણતરી
| |||||||||||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો